સા.રી.ફ્ર.ડે.કો.લી. અને અ.મ્યુ.કો. દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ આ દસ્તાવેજ, ઉપયોજનાઓનું વિવરણ રજૂ કરે છે જે અત્યાર સુધી થયેલ વિકાસ પ્રોજેક્ટના સર્વગ્રાહી તેમજ સામાજિક વિકાસની સંભાવનાઓ રજૂ કરે છે.
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસની દરખાસ્ત માટે વર્ષ ૧૯૯૮ માં ઍન્વાયર્મેન્ટ પ્લાનીંગ કોલોબ્રેટિવ (ઈ.પી.સી.) દ્વારા ફિસીબીલીટી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. તેમાં તકનીકી વિશ્લેષણ અને પ્રોજેક્ટના વિવિધ પાસાઓ માટેની આવશ્યકતાઓનો સમાવેશ થતો હતો – જેમ કે
આ રિપોર્ટ ફેબ્રુઆરી ૨૦૦૭ માં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હાયડ્રોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ અભ્યાસનો ઉદ્દેશ્ય બાંધકામ મુજબ નદીની પાણી વહન કરવાની શક્યતા તથા તેની ચકાસણી કરવાનો હતો.
આ રિપોર્ટ દ્વારા સુનિશ્ચિત થયું હતું કે નિશ્ચિત બંધને કારણે નદીની પ્રાકૃતિક વહન ક્ષમતામાં ઘટાડો નહીં થાય.
આ લેખ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર Anne-Katrin Fenk અને Karsten Scheffer દ્વારા ટોપોસ - વોટર રિસોર્સ એન્ડ થ્રેટ, ૬૮, ૨૦૦૯ ના અંકમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.